નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) ના પુલવામા (Pulwama) માં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. 24 કલાકમાં આ બીજુ એન્કાઉન્ટર (Encounter) શરૂ થયું છે. સેનાના જણાવ્યાં મુજબ દક્ષિણ કાશ્મીરના પુલવામાના જદૂરા ગામમાં સુરક્ષાદળોએ આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે. આ અથડામણમાં એક જવાન શહીદ થયો છે. 


Unlock 4.0: 1 સપ્ટેમ્બરથી થશે આ 4 મોટા ફેરફાર!, ખાસ જાણો


શોપિયાં અથડામણ: સરપંચની હત્યા કરનાર 2 આતંકવાદી સહિત 4 ઠાર, એક જીવતો પકડાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્યા ગયેલા આતંકીઓમાં એક શકૂર પાર્રે જમ્મુ અને કાશ્મીર પોલીસનો પૂર્વ જવાન અને અલ બદ્ર સંગઠનનો જિલ્લા કમાન્ડર હતો. સુરક્ષાદળોએ જિલ્લાના કિલૂરા વિસ્તારમાં આતંકી હોવાની બાતમી મળતા ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન ચલાવ્યું હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube